📚 🇴 🇱 🇩 🇵 🇦 🇵 🇪 🇷📚
👉🏽રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૧૯૮૬ અનુસાર હાલમાં ભારત સરકાર દ્રારા નવોદય વિદ્યાલયો શરૂ કરવામાં આવે છે.આ જવાહર નવોદય વિદ્યાલયો દેશના ૨૮ રાજયો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલો છે.આ બધા વિદ્યાલયો સહશિક્ષણ આપતી છત્રાલયની સુવિધાવાળી શાળાઓ છે.જેની આર્થિક જવાબદારી ભારત સરકારની સ્વાયત સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ સંભાળે છે.આ શાળાઓમાં પ્રવેશ જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા(JNVST) દ્રારા ધોરણ ૬થી અપાય છે.
👉🏽એક કિલક બદલે આપની જિંદગી.
👉🏽દરેક પ્રાથમિક શાળા માટે ખુબ જ ઉપયોગી.
👉🏽શિક્ષકો,વિધાર્થી તમામ માટે ઉપયોગી આ File.