ક્રિયાત્મક સંશોધન

નમસ્કાર,અહીં આપેલ ક્રિયાત્મક સંશોધન જે તે નામ દર્શાવેલ સંશોધકે (તાલીમાર્થીએ) કરેલાં છે. તેમાં ભૂલ હોવાની સંભાવના હોઈ શકે. તમે આ ક્રિયાત્મક સંશોધનનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શકો છો. ઉપયોગ કરતાં પહેલાં એકવાર ચોક્કસ આ ક્રિયાત્મક સંશોધનનું વાચન કરી લેવું. જો ભૂલ દેખાઈ આવે તો તમારે તેનો સુધારો કરી લેવો.