🗂🇸 🇨 🇮 🇪 🇳 🇨 🇪 🇩 🇦 🇾🗂
👉 આવતીકાલે “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી માટે વિશેષ માહિતી
👉ભારતના વૈજ્ઞાનિક શ્રી ડૉ.ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ.૧૯૨૮માં આજના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી.વિજ્ઞાન જગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રખમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે.૨૮મી ફેબ્રુઆરીએ ડૉ.રામને તેમની નોબેલ પ્રાઈઝ મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો હતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે, તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું,જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવે છે.
- ડો.સી.વી.રામન જીવન પરિચય ગુજરાતીમાં PDF
- ૩૪ વૈજ્ઞાનિકોના ફોટૉગ્રાફ્સ ડાઉનલૉડ
- ડો.સી.વી.રામન ડોક્યુમેંટરી વિડ્યો ડાઉનલોડ
- ડો.સી.વી.રામન પરિચય ગુજરાતીમા વિડ્યો